Thursday, February 28, 2019

સુખી જીજીવનની વાતો

હું મંદિરે તો..માત્ર
પ્રાર્થના કરવા જાઉં છું,
ફરિયાદ કરવા તો,
મેં ઘરમાં અરીસો રાખ્યો છે...

કોઈકે કહ્યું. ..
રવિવાર નું નામ બદલીને પરિવાર રાખીએ તો ?
હું કહું છું. ....
જ્યારે પરિવારને આપણી જરૂર હોય ત્યારે રવિવાર રાખીએ તો ?......

લોકો કહે છે પૈસા રાખજો,ખરાબ સમયમાં કામ આવશે...
હું કહું છું સારા લોકો રાખજો, ખરાબ સમય જ નહિ આવે...

જીંદગીની દોડ માં એકાદ વળાંક એવો અચુક આવે છે કે જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોય છતાં પણ નિણર્ય લઈ શકાતો નથી...!!!

No comments:

Post a Comment